Ticker

6/recent/ticker-posts

4 શહેરમાંથી નાઇટ કર્ફ્યૂ હટી શકે છે. અને હોટેલો માં પણ 100% ની રાહત થય શકે છે.

  • દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર  સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે તેવી ભલામણ કરી છે
  • રાજ્યમાં કોરોના દૈનિક કેસો 1 હજારની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે.
  • બીજી તરફ, રસીકરણ પણ 10 કરોડ ડોઝને પાર થઇ ગયું છે
  • રાજ્ય સરકારે ગત અઠવાડિયે વધારાનાં 19 શહેરમાંથી રાત્રિ ક્ફ્યૂ હટાવવામાં આવ્યો છે, જ્યારે હાલ માત્ર 8 મહાનગરમાં રાત્રે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂં યથાવત્‌ છે,  હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે.


Post a Comment

0 Comments