Ticker

6/recent/ticker-posts

વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી બેન્કોને રૂપિયા 18 હજાર કરોડ પરત મળ્યા

  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટન સમક્ષ આજે જાણકારી આપી હતી કે વિજય માલ્યા, નિરવ મોદી તથા મેહુલ ચોક્સીને લગતા વિવિધ કેસમાં બેન્કોને રૂપિયા 18,000 કરોડ પરત કરવામાં આવ્યા છે
  • વર્તમાન સમયમાં ED 4,700 કેસની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ED દ્વારા તપાસના નવા કેસ વર્ષ 2015-16 દરમિયાન 111 કેસથી વર્ષ 2020-21ના 981 કેસ નોંધવામાં આવેલા હતા. સુપ્રીમ કોર્ટ EDના PMLA હેઠળ મળેલી સત્તાને વ્યાપક પ્રમાણમાં પડકારવામાં આવી રહી છે.
  • છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, મુકુલ રોહતગી, સિદ્ધાર્થ લુથરા, અમિત દેસાઈ વગેરે વરિષ્ઠ વકીલોએ PMLAમાં સુધારા મારફતે રજૂ કરવામાં આવેલી જોગવાઈના સંભવિત દુરુપયોગના વિવિધ પાસાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments